આજે સવાર-સવારમાં એક બૂક વાંચતો હતો. જાણિતા
લેખીકા,સમાજસેવિકા, અને
શિક્ષણશાશ્ત્રી એવા સુધામુર્તિની ઘણી ક્રુતિઓ માંની એક એવી ક્રુતિ BAHUT KHCU HOTA HAI નો એક આર્ટીકલ વાચ્યોં. તેમણે ખુબ સરસ વાત કરી.
તેઓ
કહે છે,,કે’ સ્વપ્ના જોવા એ સારી
વાત છે, પરંતુ તેને વાસ્તવિક્તામાં ચરિતાર્થ કરવા વધારે અગત્યના
છે. મને ટિસ્કો ના ચેરમેન જે.જે.ઇરાની ના શબ્દો યાદ આવ્યા . તે કહેતા કે કાર્ય
વગરનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહે છે, પરંતુ જ્યારે સ્વપ્ન
અને કાર્યબન્ને સાથે મળે ત્યારે દુનિયા બદલી શકાય છે.
આ માટે તેમને એક નાના એવા ૧૨ વર્ષ ના બાળક જે તેની માતા ને
કાર્યમાં મદદ કરતો તેનો ઉલ્લેખ કર્યો છે.તેઓ તેનાથી ઇમ્પ્રેસ્સ થયા. અને પુછ્યું કે તું કેટલા કમાય છે રોજના પરંતુ આ
પ્રશ્નને લઇને તેના ઉત્સાહમાં જરાપણ પરિવર્તન ન આવ્યું અને તેણે કીધું માત્ર
પાંચથી દસ રુપિયા ત્યાં તેણિ એ કિધું બસ આટ્લા જ,, તેણે કિધું મેડ્મ નહી
કમાવાની દ્રસ્ટીએ તો બહુમોટી રકમ કહેવાયને મતલબ કે ટીપેટીપે જ સરોવર ભરાય.
તેઓ અંતે એક પંક્તિ લખે છે’’કે’’ અંધારાને કોશવા કરતા મીણબતી જલાવીને પ્રકાશ કરવો વધારે
સારો છે.
આનંદ વોરા
Comments
Post a Comment